જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા નર્મદાના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) આંબાવાડી તા. ડેડીયાપાડા દ્વારા સંધિવાત (Osteoarthritis) દર્દીમાં આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી ખુબ જ ઓછા સમયમાં સારું પરિણામ મેળવેલ છે. જેથી અન્ય લોકો આયુર્વેદ દવાઓનો લાભ મેળવે તે માટે અપીલ.

જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા નર્મદાના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) આંબાવાડી તા. ડેડીયાપાડા દ્વારા સંધિવાત (Osteoarthritis) દર્દીમાં આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી ખુબ જ ઓછા સમયમાં સારું પરિણામ મેળવેલ છે. જેથી અન્ય લોકો આયુર્વેદ દવાઓનો લાભ મેળવે તે માટે અપીલ.

Comments