નર્મદા : ઉપરવાસમાં પાણીની આવક વધતાં ડેમના 6 દરવાજા 3.20 મીટર સુધી ખોલી 80,975 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું.

નર્મદા જિલ્લાના કરજણ ડેમની બપોરે 3 વાગ્યાની સ્થિતિ... ➡️ઉપરવાસમાં પાણીની આવક વધતાં ડેમના 6 દરવાજા 3.20 મીટર સુધી ખોલી 80,975 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે... ➡️ હેઠવાસમાં રહેતા નાગરિકોને પાણીમાં ન જવા અને સાવધાની રાખવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ...

નર્મદા જિલ્લાના કરજણ ડેમની બપોરે 3 વાગ્યાની સ્થિતિ... ➡️ઉપરવાસમાં પાણીની આવક વધતાં ડેમના 6 દરવાજા 3.20 મીટર સુધી ખોલી...

Posted by Gujarat Information on Monday, August 26, 2024

Comments